શ્રી ઝાલાવાડ લેઉઆ પાટીદાર સમાજ કેળવણી મંડળ, સુરેન્દ્રનગર સંચાલિત વિદ્યાસંકુલ ખાતે શાળાના વિદ્યાર્થીઓમાં મૂલ્યલક્ષી શિક્ષણના ઘડતર અર્થે ભગવાનશ્રી હનુમાજીનો સુંદરકાંડની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી.